- આજે કાર્યકર્તાઓને કરશે સંબોધન
- આવતીકાલે દિલ્હીમાં મળશે NDAની બેઠક
- અમિત શાહે જીતેન્દ્ર રામ માંઝીને બેઠકમાં આવવા આપ્યું આમંત્રણ
લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના રાઉન્ડમાં બીજેપી બહુમતમાં દેખાઇ રહી છે. તે વચ્ચે સમાચાર આવ્યા છે કે પીએમ મોદી આજે સાંજે 7 વાગ્યે પાર્ટી કાર્યાલય જશે. કાર્યકર્તાઓને સંબોધન કરશે.
દિલ્હીમાં કાલે એનડીએની બેઠક













