- BSP)સુપ્રીમો માયાવતીનો મોટો નિર્ણય
- ભત્રીજા આકાશ આનંદને જાહેર કર્યો ઉત્તરાધિકારી
- લખનૌમાં મળી હતી પાર્ટીની બેઠક
બહુજન સમાજ પાર્ટી (BSP)સુપ્રીમો માયાવતીએ આજે લખનૌમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બસપાની બેઠકમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે.
કોણ છે આકાશ આનંદ?













