- નૈનિતાલમાં ગરખ્વાર અકસ્માત
- કાર ખાઇમાં પડતા 7 લોકોના મોત
- વેકેશન કરવા જઇ રહ્યો હતો પરિવાર
હલ્દવાનીથી પુતપુરી જઈ રહેલી કાર ઓખાલકાંડામાં પટલોટ મોટરવેથી બે કિમી પહેલા અનારબન નજીક ઊંડી ખાઈમાં પડતા 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઉનાળુ વેકેશન હોવાથી ભદકોટ જઇ રહ્યા હતા. જે દરમિયાન ખાઇમાં પડતા દંપત્તી, દિકરી સહિત 7 લોકોના મોત થયા.













