75 વર્ષ પહેલા 12 જૂનના રોજ એક મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા. અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ છે. અને મોટાભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ ફ્લાઇટમાં મોટા ભાગના ભારતીય અને બ્રિટિશ નાગરિક સામેલ હતા.
75 વર્ષ પહેલા થઇ હતી મોટી દુર્ઘટના













