મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થતા સીએમ ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ દુર્ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો,. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શોકની લહેર છે. આજનો દિવસ મુશ્કેલ છે. તેઓના નિધનથી દુઃખી અને સ્તબ્ધ છું. તેઓ અમારા દિલદાર અને દમદાર મિત્ર હતા. હું આ ઘટનાથી દુંઃખી અને સ્તબ્ધ છું.













