મધ્ય પ્રદેશના સીહોરમાં આવેલા કુબેરેશ્વર ધામમાં નાસભાગ થઇ છે. જેમાં બે મહિલાઓના મોત થયા છે. અને 12 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. કાવડિયાઓની ભીડ વધી જતા ધક્કા-મુક્કી થઇ હતી. અને ભીડ બેકાબૂ થતા આ નાસભાગ સર્જાઇ હતી. ઘાયલોને હૉસ્પિટલ ખસેડાયા છે. અને પોલીસે તપાસ શરુ કરી છે. મૃત મહિલાઓની ઉંમર 50 વર્ષની આસપાસ દર્શાવવામાં આવી છે.
કુબેરેશ્વર ધામમાં નાસભાગ













