રાજા રઘુવંશી હત્યા કેસ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે મૃતક રાજાના પરિવારના સભ્યો અંતિમ શ્વાસ સુધી ન્યાય માટે લડી રહ્યા હોવાની વાત કરતા જોવા મળ્યા હતા. આ કેસમાં વધુ એક ખુલાસો થઇ શકે છે. કારણ કે મૃતક રાજાના ભાઇ વિપિન મંગળવારે શિલોન્ગ જશે અને જામીન રદ્દ કરવા માટે રજૂઆત કરશે.
વિપિન જશે શિલોન્ગ













