મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન નાસભાગ થઇ હતી. શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી. પંડિત પ્રદીપ મિશ્રાના કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું કહેવામાં આવ્યુ છે. ઘાયલોની સારવાર નજીકના હૉસ્પિટલમાં ચાલી રહી છે.
કાવડ યાત્રામાં ધક્કા-મુક્કી













