મહારાષ્ટ્રના નાગપુરમાં મોટો અકસ્માત થયો હતો. ખાપરખેડાના કોરાડી મંદિર માર્ગ પરનો એક મોટો ગેટ બાંધકામ દરમિયાન એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અનેક શ્રમિકોના ફસાયાની આશંકા છે. એનડીઆરએફ ટીમ અને પોલીસ દ્વારા હાલ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
કોરાડી મંદિર માર્ગ પર ગેટ ધરાશાયી













