મહારાષ્ટ્ર સરકારે 29 જૂન રવિવારે થ્રી-લેંગ્વેજ પોલિસી સાથે જોડાયેલા પોતાના સરકારી આદેશને પરત ખેંચી લીધો છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે 'લાદવાના' આરોપો સામે વધી રહેલા વિરોધને પગલે સરકારે આ પગલું લીધું છે. તેની સાથે જ સરકારે આ નીતિની સમીક્ષા માટે એક નવી સમિતિની બનાવવાની જાહેરાત પણ કરી છે.
સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ નીતિ લાગુ કરવામાં આવશે













