ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરી છે. અને જણાવ્યુ છે કે, તેઓ બિહારમાં NDA ગઠબંધનનો ભાગ નથી. તેમણે કહ્યું કે હું એકલા ચૂંટણી લડીશ પણ ક્યારેય મહાગઠબંધનમાં જોડાઈશ નહી. ચિરાગે વધુમાં કહ્યું હતુ કે, મેં નક્કી કર્યું છે કે અમે કઈ બેઠક પર ચૂંટણી લડીશું, કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું. મારું હોમવર્ક પૂર્ણ કર્યુ છે.
બિહારમાં રાજકીય ગરમાવો













