- રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલાયા
- દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલાયું
- રાષ્ટ્રપતિ ભવન દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી જાહેર
રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલો દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલિઝમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. હવે દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ હશે.
આ હોલનું નામ બદલાયુ નામ













