- સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો મામલો
- અરવિંદ કેજરીવાલના પીએસ બિભવકુમાર પર છે આરોપ
- તીસ હજારી કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી
અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમારની મુશ્કેલીમાં વધારો થયોછે. દિલ્હી હાઈકોર્ટે સ્વાતિ માલીવાલ કેસમાં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની અને પુરાવા સાથે છેડછાડની આશંકા છે.
શું કહ્યુ કોર્ટે ?













