- અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ પદના લીધા શપથ
- શપથ દરમિયાન પેલેસ્ટાઇનનો લગાવ્યો હતો નારો
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આપી પ્રતિક્રિયા
AIMIM દ્વારા સંસદમાં શપથ લેવા દરમિયાન બોલાયેલા શબ્દોને લઇને કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે જે રીતે ઓવૈસીએ શપથ લીધા તેનાથી દેશનું અપમાન થયું છે.
'પેલેસ્ટાઈન ઝિંદાબાદ' કહેવું ગુનો -ગિરિરાજસિંહ













