- પેકેજમાં ટૂરિસ્ટને રહેવા અને ખાવા-પીવાની સુવિધા મળશે
- ટૂરિરસ્ટ થર્ડ એસીમાં મુસાફરી કરશે
- આ પેકેજની શરૂઆતની કિંમત 11690 રૂપિયા
જો તમે દિલ્હીથી વૈષ્ણોદેવીના દર્શનની યોજના બનાવી રહ્યા છો તો આ માટે તમે IRCTCની મદદ લઈ શકો છો. તેનું ખાસ ટૂર પેકેજ તમારી મદદ કરશે. આ પેકેજમાં તમે 4 દિવસમાં માતાના દર્શન કરી શકશો. આ પેકેજની શરૂઆતની કિંમત 11690 રૂપિયા છે. તો જાણો શું સુવિધાઓ આ પેકેજની સાથે તમને મળી શકે છે.
વીકેન્ડમાં શરૂ થશે આ ટૂર પેકેજ













