- પૂજામાં અચૂક રાખો પંચામૃત
- દહીં, દૂધ, મધ, ઘી, ખાંડથી થશે તૈયાર
- તમામ 5 વસ્તુના અલગ છે ફાયદા
પંચામૃત સંસ્કૃત શબ્દ છે. હિંદુની સાથે સાથે જૈન પૂજા અને પૂજા અભિષેકમાં ઉપયોગમાં લેવાતા 5 ખાદ્ય પદાર્થોનું મિશ્રણ છે. તેને ખાસ કરીને પૂજામાં અભિષેક કરવામાં અને પછી પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.
આ રીતે બનાવો













