શ્રાવણ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં એકટાણું કરવાનું ધાર્મિક મહત્વ છે. આ દિવસોમાં લોકો બહારનું ભોજન ખાવા પર નિયંત્રણ મૂકતા ઘરના ભોજનને મહત્વ આપે છે. ઉપવાસના દિવસોમાં ફરાળી ભોજનમાં સામાન્ય રીતે સાબુદાણાની ખીચડી અને બટાકાની સૂકી ભાજી બનતી હોય છે.
ફરાળમાં વિવિધ પ્રકારની વાનગી













