- સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે રણજી ટ્રોફીની મેચ
- રણજી ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાનું શાનદાર પ્રદર્શન
- પૂજારા 125 બોલમાં 85 રન બનાવીને અણનમ
ચેતેશ્વર પૂજારાને તેના પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પૂજારાએ પોતાની મહેનતમાં સહેજ પણ ઘટાડો કર્યો નથી. હવે તેણે પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપ્યો છે. પુજારાએ સૌરાષ્ટ્ર માટે રમતી વખતે 2023-24 રણજી ટ્રોફીમાં જોરદાર ફિફ્ટી ફટકારી છે. તેણે અર્પિત વસાવડા સાથે પણ મજબૂત પાર્ટનરશિપ કરી છે.
રણજી ટ્રોફીની મેચ













