- ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
- વિશ્વકપની ટીમમાં ખેલાડીની પસંદગી કરાઈ ન હતી
- ટી20 ક્રિકેટમાં 3 શતક લગાવી ચૂક્યા છે આ બેટ્સમેન
આઈસીસી ટી20 વિશ્વકપને લઈને તમામ ટીમો તૈયારીમાં છે. 1 જૂનથી વિશ્વકપની શરૂઆત થવાની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીએ પોતાના કરોડો ફેન્સને મોટો ઝટકો આપ્યો છો. કીવી ટીમના દિગ્ગજ ખેલાડી કૉલિન મુનરોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વિશ્વ કપ ટીમને માટે ખેલાડીની પસંદગી કરાઈ ન હતી. એવામાં ખેલાડીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુનરોના આધારે તે વિશ્વ કપ માટે હાજર હતા પરંતુ ક્રિકેટ બોર્ડની ટીમે તેમને ટીમનો ભાગ બનાવ્યો નહીં.













