- IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો
- મુંબઇની ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા
- આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ
માથું મુંડાવતા જ કરા પડ્યા... આ કહેવત હાર્દિક પંડ્યા માટે એકદમ બંધબેસે છે. IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક કોઈપણ મેચમાં મુંબઈની કેપ્ટનશીપ કરી શકે તે પહેલા ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે.
સૂર્યાની ઇન્સ્ટા સ્ટોરી













