ઇથેનોલ બનાવવા 1 લીટર ઇંધણ માટે કેટલું પાણી જોશે?

credits: meta ai

ઇથેનોલને ભવિષ્યના સ્વચ્છ અને વિકલ્પ ઇંધણ તરીકે જોવામાં આવે છે.

હાલમાં ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકોમાંથી બનાવવામાં આવે છે.

ઇથેનોલના ઉત્પાદન દરમિયાન પાણીનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે.

પાકની ખેતીથી લઈને પ્રોસેસિંગ સુધીના દરેક તબક્કામાં પાણી જરૂરી બને છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ 1 લીટર ઇથેનોલ બનાવવા માટે હજારો લીટર પાણીની પરોક્ષ જરૂર પડી શકે છે.

પાણીની ચોક્કસ માત્રા પાકના પ્રકાર અને વિસ્તાર પર આધાર રાખે છે.

શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં સામાન્ય રીતે વધુ પાણી વપરાય છે.

More Web Stories

ભારતમાં સિક્કા બનાવવાની ટંકશાળ ક્યા આવી?છોડ સુકાઈ રહ્યા છે? રસોડાની આ 5 વસ્તુઓથી બનાવો બેસ્ટ નેચરલ ટોનિક, છોડ થઈ જશે લીલાછમચીન પાસે છે વિશાળ સોનાનો ભંડાર,ડૉલરને પછાડવા ચીન રમી રહ્યું છે મોટી રમતફ્રિજમાંથી આવતી અસહ્ય બદબૂથી છો પરેશાન? અપનાવો આ સરળ ઘરેલું ઉપાયોView All