બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા જાણી લો મેથી ખાવાની રીત

ડાયાબિટીસમાં બ્લડ સુગર નિયંત્રણમાં રાખવું હોય તો મેથી ખાવાની આ રીત જાણી લો

મેથીમાં રહેલું 'ગેલેક્ટોમેનન' (સોલ્યુબલ ફાઇબર) લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જેથી બ્લડ શુગર અચાનક વધતું નથી.

મેથીના દાણામાં રહેલું '4-હાઇડ્રોક્સીઇસોલ્યુસિન' નામનું એમિનો એસિડ શરીરમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવને પ્રોત્સાહિત કરે છે.

1 ચમચી મેથીના દાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણી પીવું અને દાણા ચાવીને ખાઈ જવા.

મેથીના દાણાને શેકીને બનાવેલો પાવડર રોજ સવારે અથવા સાંજે નવશેકા પાણી સાથે ૧ ચમચી લઈ શકાય.

ડાયાબિટીસના દર્દીઓમાં વધતું કોલેસ્ટ્રોલ અને વજન પણ મેથીના નિયમિત સેવનથી નિયંત્રણમાં રહે છે.

More Web Stories

ઔષધીય ગુણોથી ભરપૂર મીઠો લીમડો, ફાયદા જાણી ચોંકશોરોટલી કે ભાત, વજન ઘટાડવા શું છોડવું જોઈએહુંફાળું દૂધ સવારે પીવું કે રાત્રે? જાણો સાચો સમયખર્ચા વિના ઘટાદાર થશે મની પ્લાન્ટ, ઉમેરી દો આ વસ્તુView All