વારંવાર ચક્કર આવવા શરીરમાં આ વિટામિનની ઉણપનું લક્ષણ છે
વારંવાર ચક્કર આવવા એ શરીરમાં વિટામિનની ઉણપનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે
ખાસ કરીને વિટામિન B12 અને વિટામિન D ની ઉણપને કારણે ચક્કર આવવાની સમસ્યા વધુ જોવા મળે છે.
વિટામિન B12 ઘટવાથી શરીરમાં લોહીની ઉણપ (એનિમિયા) થાય છે, જેથી મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી.
જ્યારે વિટામિન D ની ઉણપ કાનની અંદરના ભાગને પ્રભાવિત કરે છે, જે શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
આ સિવાય આયર્ન કે ડિહાઇડ્રેશનની કમી પણ આ માટે જવાબદાર હોઈ શકે છે
જો તમને વારંવાર ચક્કર આવતા હોય તો આ વિટામિનની ઉણપની સંભાવના વધુ છે, તેથી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.