ગુજરાત અને સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ વિશેષ રીતે ઉજવાય છે. વેરાવળ શહેરના ટાવરચોક વિસ્તારમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દેશભક્તિનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ઉત્સવ 2025માં વિવિધ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના













