ઝાકિર ખાન એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે. કોરોના બાદથી કોમેડિયન ઝાકિર ખાન સોશિયલ મીડિયામાં વધુ લોકપ્રિય થયો છે. અને એટલે જ કપિલ શર્માના શોના સ્થાન પર સોની ટીવી પરના આપ કા અપના ઝાકિર ખાન શો શરૂ કરવામાં આવ્યો. પરંતુ દર્શકોના નબળા પ્રતિસાદના કારણે આ શો થોડા જ એપિસોડ રિલીઝ થયા બાદ બંધ કરવામાં આવ્યો.
ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો













