તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં શોમાંથી જેઠાલાલ અને બબીતાજીના બહાર થયા હોવાના સમાચાર સામે આવ્યો હતા. હકીકતમાં તેઓ લાંબા સમયથી શોમાં જોવા મળ્યા ન હતા. સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ કે તેઓએ શો છોડી દીધો છે.
અસિત કુમાર મોદીએ આપી આ પ્રતિક્રિયા













