અમરેલીના સાવરકુંડલામાં 3 બાળકો ડૂબી ગયા હતા. તળાવ અને નદીઓમાં નહાવા જતા લોકોના ડૂબી જવાથી મોત થતા હોય છે. જેમાં ભોગ બનનારને તરતા ન આવડતું હોવાથી ડૂબી જાય છે. જ્યાં સુધી લોકો તેમને બચાવે ત્યાં સુધીમાં નદીમાં ગરકાવ થઈ જાય છે. અમરેલીના સાવરકુંડલામાં બનેલી ઘટનામાં 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. તો જેના લીધે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
3 બાળકો ડેમમાં ડૂબ્યા













