અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. 85 હજારથી વધુ રહેણાંક-કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે. કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં 4 હજાર બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં 8 હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે.ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડુ કરવામાં આવશે.
ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે













