ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડીને અત્યાર સુધીમાં એસીબી ગુનો દાખલ કરતી હતી. પરંતુ પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના લોકલ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો છે. શહેરના રાણીપમાં પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાણીપમાં હેડ કોન્સ્ટેબલ પાસેથી 1.2 કરોડથી વધુ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.
અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો













