કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમણે એક વિવાદિત નિવેદન આપતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે. કથાકારે એક નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં. તેમણે એવું પણ કહ્યું હતું કે, સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ.વિવાદ વધતાં કથાકારે માફી માંગી હતી.
કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી













