અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રા માટે વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના પ્રસાદરૂપે અપાતા ઉપેરણા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ઉપેરણા પ્રસાદરૂપે આપવાનું મહત્વ













