દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રો અને ભાણેજ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ બાદ હવે બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેન બસેરા બનાવ્યા વિના જ 36.50 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં તત્કાલિન ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ આપી દેવાયા છે.
બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા કૌભાંડ થયું હોવાનો આક્ષેપ













