આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે. ડિપ્રેશન કે કોઈ ચિંતાનો ભોગ બનેલા લોકો આપઘાતનું પગલું ભરીને જીવનનો અંત આણે છે. એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી મોતને વહાલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે. જેના લીધે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આપઘાતનો એક બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના ફેમસ ફુટવેરના માલિકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.
શોરુમના માલિકનો આપઘાત













