હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક યુદ્ધ સંબંધી પોસ્ટ કરનારા સામે સખત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં યુદ્ધ સંબંધી વાંધાજનક પોસ્ટ મુકનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાઘવ બ્રાસના વેપારી મનિષ ડાંગરિયાએ સોશિયલ મીડિયામાં યુદ્ધ સંબંધી પોસ્ટ મુકતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાઘવ બ્રાસના વેપારીએ પોસ્ટ મુકી હતી













