ગુજરાતમાં વીજ કરંટ લાગવાથી ઘણા લોકોના મોતની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કરંટ લાગવાથી ભોગ બનનારાઓને બચવાનો મોકો મળતો નથી. જેથી વીજ કરંટના લીધે લોકોના મોત થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં વીજ કરંટથી મોત થયાની ઘટના બની હતી. જ્યાં કપડવંજમાં મહિલા વીજ કરંટનો ભોગ હતી. વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું હતું.જે બાબતે મકાનોમાં વીજ કરંટ ઉતરતો હોય તેવું પણ જાણવા મળેલું છે.
વીજ કરંટથી મહિલાનું મોત













