પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા છે, જે જગ્યાએ આ ઘટના બની હતી તે જગ્યાની પીએમ સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરશે, આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની સાથે પીએમ મોદી મુલાકાત પણ કરી શકે છે, મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઈટની પીએમ કરશે મુલાકાત.
પીએમ મોદીનો કાફલો નીકળ્યો એરપોર્ટથી













