અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરી એક વખત બેઠક યોજાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહના DNA કલેક્શન, બોડી સોંપવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. થોડા સમય પહેલા તમામ નેતાઓ અને ડોક્ટરોએ બી જે મેડિકલ ખાતે મુલાકાત કરી હતી.
ડીએનએ મારફતે તેમની ઓળખ કરવામાં આવી રહી













