અમદાવાદ પ્લેન ક્રેશમાં એક મુસાફરને છોડીની તમામ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ કાળનો કોળિયો બન્યા હતા. તેમના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વિજય રુપાણીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અને તેમને સાંત્વના આપી હતી. આ દુઃખની ઘડીમાં તમામ લોકો તેમની સાથે છે. તેમ સીએમે જણાવ્યુ હતુ.
સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય













