ભાજપ નેતાને એર ઈન્ડિયાની ફ્લાઈટનો કડવો અનુભવ થયો છે. BJP પ્રવક્તા જયરાજસિંહ પરમાર 6 જૂને આ ફ્લાઈટમાં આવ્યા હતા. જયરાજસિંહ પરમારે જણાવ્યું કે ફ્લાઇટનું GPS પણ બંધ હતું. જો લોકો આટલા પૈસા ખર્ચે છે તો તેને પૂરતી સુવિધા મળવી જોઈએ તે જરૂરી છે. BJP પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે ટેમ્પામાં બેસીને આવતા હોય તેવો અનુભવ થતો હતો.ફ્લાઇટ પાછળ ઈન્ડિયા નામ આવે છે એટલે આપણને દુઃખ થાય.
અમદાવાદમાં વિમાનની મોટી દુર્ઘટના













