અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.85 હજારથી વધુ રહેણાંક-કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે.કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. બીજા તબક્કામાં 8 હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે. આ કામગીરી દરમિયાન 18 અસરગ્રસ્તોએ ગુજરાત હાઇકોર્ટમાં ડીમોલેશન પર રોક લગાવવા અરજી કરી હતી.
અરજી ટકવાપત્ર ન હોવાની હાઇકોર્ટે નોંધ લીધી હતી













