અમદાવાદમાં મનપાના બિલ્ડિંગને રિનોવેશન કરવામાં આવશે. જે બિલ્ડિંગમાં સરદાર પટેલ બેસતા હતા તે બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. મળેલી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે. મનપા 10 કરોડના ખર્ચે રિનોવેશન કામગીરી કરશે. જેમા હેરિટેજ લુક સાથે રિનોવેશન કામગીરી કરવામાં આવશે. રિનોવેશનની સાથે બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે તેમજ સરદાર પટેલ બેસતા હતા ત્યાં હોલોગ્રામ ઇમેશ બનાવવામાં આવશે.
આ બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે













