ગુજરાતના કાયદા વિભાગે ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરવા પરિપત્ર બહાર પાડ્યો છે. કાયદા વિભાગે સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદની કામગીરી વડોદરા ખાતે ડો. યોગીની સીમ્પીને સોંપાઈ છે. વિભાગમાં આંતરિક ફરિયાદોના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ચેરિટી કમિશનર હસ્તક કામગીરી ધીમી હોવાની અનેક ફરિયાદો ઉભી થઈ હતી.
ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરવામાં આવી













