આમોદના નાહીયેર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત એકનું મોત થયું છે. એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે. જંબુસરથી સુરત જઈ રહેલી એસટી બસને આમોદના નાહિયર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મનોજ ઈશ્વરભાઈ સોલંકી નામના બાઈક સવારનું મોત થયું છે.
નાહીયેર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત













