બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલો છે. જેમાં તંત્ર દ્રારા એક વાર પણ સાર સંભાળ લેવામાં આવી નથી અને જો કોઈ બનાવ બનશે તો જવાબદારી તંત્રની રહેશે, સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કામગીરી સંપૂર્ણ રીતે નથી કરાતી અને બ્રિજની દેખરેખ પણ નથી કરાતી
છેલ્લા કેટલાય સમયથી આ પુલ નર્કગાર સ્થિતિ જોવા મળી રહ્યો છે













