ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા શામેલ છે. તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સંભાડ પણ સામેલ છે.
આરોપીઓના મેડિકલ ટેસ્ટ













