ભાવનગરમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે. જેસર પંથકમાં થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતે પોતાની વાળીમાં નાખવા માટે ખરીદેલા ખાતરમાંથી પથ્થર જેવી વસ્તુંઓ નિકળતા તેણે પાણીમાં રાખીને ચેક કરતા ઓગળ્યા ન હતા.
ખેડૂતોમાં રોષ જોવા મળ્યો













