ભાવનગર કાલા તળાવ ગામે વૃદ્ધ પર હુમલાની ઘટના બાદ રબારી સમાજ મેદાને આવ્યો છે. રબારી સમાજના યુવાનોને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. ખોટા લૂંટના કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસ પર દબાણ કરી લૂંટની કલમ ઉમેરાઇ હોવાનો દાવો કર્યો છે. પાટીદાર સમાજના દબાવથી ખોટા કેસ કર્યાનો આક્ષેપ કર્યો છે. લૂંટની કલમ રદ્દ કરવાની રબારી સમાજની માગણી છે.
ભાવનગર વૃદ્ધ પર હુમલાની ઘટના મામલે રબારી સમાજ લડી લેવાના મૂડમાં













