વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પાદરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની વ્હારે હવે સાવલીના ધારાસભ્ય આવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય તરીકેના સરકારી બે વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 1-1 લાખ સહાય કરવાની જાહેરાત કરી છે. પાદરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે.
દુર્ઘટનાના ચોથા દિવસ બાદ નોંધાઈ FIR













