ગુજરાતમાં ચોરી અને ઘરફોડના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. પોલીસના સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વટવામાં એક વેપારીના ઘરમાં ધાડ પાડીને તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી રક્ષાબંધનની ઉજવણી કરવા પોતાના વતનમા ગયા













