ભાવનગરના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજના ચુંગલમાં એક પરિવાર ફસાયો હતો અને ત્યારબાદ પોલીસે તેમને ન્યાય અપાવ્યો હતો, ફરિયાદીના જણાવ્યા અનુસાર વ્યાજખોરને સમય પ્રમાણે વ્યાજ ચૂકવાતું હતુ અને વ્યાજ પણ પૂર્ણ ચૂકવાઈ ગયુ હતુ ત્યારબાદ પણ વ્યાજખોર વધારે રૂપિયા વસૂલ કરતો હતો અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા જેના કારણે પોલીસે ગુનો નોંધ્યો અને વ્યાજખોરને જેલના સળીયા ગણતો કરી દીધો હતો.
સોનાના દાગીના વ્યાજખોરે પડાવી લીધા













